દામનગરમાં બસ સ્ટેન્ડની સામે ખુલ્લી જગ્યામાં રોકાઈ રહેતા પાણીમાં મચ્છરોના ઉપદ્રવથી રોગચાળાની સંભાવના છે, જેથી તેનો નિકાલ કરવો જરૂરી છે.
દામનગર નગરપાલિકા કચેરીથી નજીક – બસ સ્ટેન્ડની સામે ખુલ્લી જગ્યામાં પાણીના નિકાલના અભાવે માખી- મચ્છરો થવાથી, કોઈ બીમાર ન પડે અને ભરાઈ રહેતા પાણીના કાયમી નિકાલ માટે કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.