આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાવરકુંડલાની સરકારી પ્રાથમિક કન્યા શાળા પે સેન્ટર શાળા નં. ર-ની ધો. ૬ થી ૮ની વિદ્યાર્થિનીઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને પોસ્ટકાર્ડ લખ્યા હતા. આ તકે કન્વીનર હર્ષાબેન ચૌહાણ, ઇન્ચા. આચાર્યા હંસાબેન વિંઝુડા, અરૂણાબેન ગામેતી સહિતે જહેમત ઉઠાવી હતી.