ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે રહેતા પરશોત્તમભાઈ બચુભાઈ વઘાસીયા (ઉ.વ.૬૧)એ જાહેર કર્યા મુજબ, તેમના પુત્ર વિજયભાઈ પરશોત્તમભાઈ વઘાસીયા (ઉ.વ.૩૮)ને સાત વર્ષથી માનસિક તથા હૃદય રોગની બીમારી હતી. બે દિવસ પહેલા તે અમરેલી ગયો હતો.
આભાર – નિહારીકા રવિયા ત્યાંથી પરત ફરતી વખતે મોટા આંકડીયા ગામે નદીના કાંઠે ઝેરી દવા પી લીધી હતી. જેના કારણે તેનું મોત થયું હતું.